બુધવાર, 8 એપ્રિલ, 2009

કહી ને તો જો એક્વાર કે હું તારો છું,
જીવન આખુ તારામા જીવી જઈશ.....

'નીશીત જોશી'

1 ટિપ્પણી:

  1. તારાં સાનિધ્યનીં એક ક્ષણ પણ પળભર મળે જો પ્રિયતમ ! તો તેમાં જ ડુબી જાઊં...આ જગત આખ્ખાનું સામ્રાજ્ય બાપુ ! તારે જેને આપવું હોય તેને આપ ! PARESH

    કહી ને તો જો એક્વાર કે હું તારો છું,
    જીવન આખુ તારામા જીવી જઈશ.....NISHITH

    જવાબ આપોકાઢી નાખો