બુધવાર, 29 એપ્રિલ, 2009


ચીતચોર છુપાઇશ ક્યાં સુધી તુ,
અમને શાંતી નથી પ્રગટાવ્યા વગર,
અમે છોડીશુ નહી ધ્યાન તારુ,
નહી માનીયે શ્યામ બોલાવ્યા વગર,
આ છાતીની જ્વાલા ઠરસે નહી,
તને બાહુપાશમા લીધા વગર,
આ તરસ તૃપ્ત થશે નહી,
ચરણામૃત પી લીધા વગર.


નીશીત જોશી

1 ટિપ્પણી: