શનિવાર, 12 એપ્રિલ, 2014

ન કાઢતા વાત

140ae3ffedf5b17ce1f2d4947ebf5a7f ન કાઢતા વાત કોઈ એ દીવાની ની, જિંદગીની વાત નથી મેજબાની ની, ભૂલો કરેલી,યાદ પણ ઘણી આવશે, નહી વાળી શકો પળો જવાની ની, શું મળ્યું? કરતા વિચારો શું આપ્યું? કેટલી મઝા લીધી જીન્દગાની ની? ધોખો ન કરજો કોઈની વિદાઈનો, વાતો કરજો કોઈની મહેરબાની ની, સહી લેજો મોતને પણ હસતા મોઢે, થશે વાતો ત્યારે જ એ કુરબાની ની. નીશીત જોશી 09.04.14

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો