શનિવાર, 13 ફેબ્રુઆરી, 2010

તુ આવે તો

તુ આવે તો અશ્રુભીના નીસાસા ગીત બની જશે
તુ આવે તો દુઃખોથી તડપતુ મન હરખાયી જશે
તુ આવે તો નીરસ હ્રદયને મધુર ધ્વની મળી જશે
તુ આવે તો આશાઓ નો બાગ ખીલતો થઇ જશે
તુ આવે તો હ્રદયના પ્રેમહિંડોળે ઝુલાવાશે
તુ આવે તો ચરણોમા તનમનધન અર્પણ કરાશે

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો