મંગળવાર, 16 ફેબ્રુઆરી, 2010

અશરફિ


અશરફિયોથી મન ગમતુ કરી શકાય છે,
ન વેંચાતા ને પણ ખરીદી શકાય છે,
તેની કીમતને ઓછી આંકવાની ભુલ ન કરશો,
પ્રેમ નહી તો પણ પ્રેમી ને ખરીદી શકાય છે,
આને જ તો કહેવાય હળહળતો કળયુગ ‘નીશીત’
અશરફિયોનો મહિમા જ હર જગ્યાએ દેખાય છે.

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો