બારણું બંધ કરશે હવે,
ક્યારે તે ઉઘડશે હવે,
યાદ છે આગલું પાછલું,
ક્રોધથી એ ત્રાટકશે હવે,
કેમ ન માન્યો મનાવ્યે,
માન ખુદનું ઘટશે હવે,
વીજળી જેમ ચમકશે,
હથ્થે જો કો' ચડશે હવે,
પાલતું છે, ઘરમાં રહે,
શ્વાન સ્વભાવે ભસશે હવે.
નીશીત જોશી 12.07.15
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો