બુધવાર, 23 ડિસેમ્બર, 2009

તેને જ તુ મળે છે


દરીયામા ઉતરવાથી જ મોતી મળે છે
શરણે થાય છે જે તુજ, તેને જ તુ મળે છે
કરી જેણે શંકા કુશંકા તેને ન મળ્યો તુ
હોય શબરી જેવુ ભોળપણ તેને જ તુ મળે છે

નીશીત જોશી

1 ટિપ્પણી:

  1. નીશીત જોશી
    નથી હું કોઇ આભ કે નથી તેમાનો તારલો, નથી કોઇ દરીયો કે નથી નદીનો કાંઠલો, નથી આવડતી એવી શબ્દોની માયાજાળ મને ફક્ત છું 'નીશીત’ , રહેવા દો મને એક વ્યક્તી નીરાલો
    sanjay

    જવાબ આપોકાઢી નાખો