ગુરુવાર, 5 માર્ચ, 2009

મોરલી ની ધુને જુમી હતી રાધા , શ્યામના હ્રદયમા પણ હતી રાધા,
છતા ન મળ્યા શ્યામ તેને , કેમ વિરહમા જ જીવે છે એકલી રાધા ?
'નીશીત જોશી'

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો