ગુરુવાર, 19 માર્ચ, 2009

કરે છે પોતે ગુન્હા અને બીજાનો વાંક કાઢે છે
મળે છે પરીણામ જ્યારે ત્યારે ગ્રહોનો વાંક કાઢે છે
સ્વર્ગમા રહેવાની ઈચ્છા છે પણ જીવન નર્કમય કાઢે છે
શું કરે ઇશ્વર પણ, ઓ 'નિશિત'
આપી જીન્દગી મનુશ્યને જીવવા,જે પાશવી પણે કાઢે છે
'નીશીત જોશી'

1 ટિપ્પણી:

  1. કરે છે પોતે ગુન્હા અને બીજાનો વાંક કાઢે છે
    મળે છે પરીણામ જ્યારે ત્યારે ગ્રહોનો વાંક કાઢે છે
    ekdam sachi vat 6......

    જવાબ આપોકાઢી નાખો