બુધવાર, 2 ફેબ્રુઆરી, 2011

રહેવુ જરૂરી છે

શીખર સર કરી ટોચ પર રહેવુ જરૂરી છે,
ટોચ પર રહી નરમાસથી રહેવુ જરૂરી છે,

નરમાસના ભાવે અહંમ ન આવે તે જોજો,
અહંમ મારવા ઇશ્વરનુ સ્મરણ રહેવુ જરૂરી છે,

સ્મરણ ફક્ત હોય છે માણસના જીવનમા જ,
માણસ જેવુ જીવવા માનવ બની રહેવુ જરૂરી છે.

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો