સોમવાર, 10 ઑગસ્ટ, 2009

શબ્દ

કમાન થી નીકળેલ તિર કરતા પણ શબ્દો ના બાણથી હ્ર્દય વીંધાય છે
જલતી અગ્ની કરતા પણ શબ્દોની એક જ્યોત જ્વાલા બનાવાય છે

મુર્દા ઇન્સાનમા જીવ પુરી શકાય છે શબ્દો થી
રોતા માણસને પણ શબ્દોથી હસતો રખાય છે

બહુ સાંચવી ને વાપરવા જેવી ચીજ આ શબ્દ
શબ્દથી જ કોઇની ડુબતી નૈયાને બચાવી શકાય છે

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો