રવિવાર, 23 ઑગસ્ટ, 2009

શુ થશે

તેજ નજરોથી સતાવ્યો હવે ધાયલ હ્રદયનુ શું થશે,

ધાવ લાગ્યા હોય જો મલ્હમથી, એ ધાવોના મલ્હમનુ શુ થશે,

પરદો હજી હટ્યો નથી છતા આ દિલ બૈચેન આમ કેમ ફરે,

દિલના દરવાજા ખુલશે જ્યારે એ સમયે પ્રતીભાવ શુ થશે,

આ પ્રેમરમત કોઇ ખેલ નથી આ આગનુ ઠરવુ મુશ્કેલ છે,

જે આગ લગાવી હોય આંશુઓએ એ આગનો પ્રભાવ શુ થશે.

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો