મંગળવાર, 5 મે, 2009

કરવુ સાચુ પણ આજ હવે ગમતુ નથી


કરવુ સાચુ પણ આજ હવે ગમતુ નથી
અને આજ તો સત્ય પણ વાહલુ લાગતુ નથી
કરે છે હીર-રાંઝાની અવારનવાર વાતો લોકો,
પણ એ પ્રણયફુલ હ્રદયમા ખીલતુ નથી,
મૃત્યુ છે છેલ્લી મંજીલ આ જીન્દગીની,
પણ લોકોને આ સત્ય સમજાતુ નથી,
કરે છે ખોટા કર્મો લોકો આજ નિશિત,
સતકર્મ કરીને પરલોક સુધારતુ નથી .
'નીશીત જોશી'

1 ટિપ્પણી:

  1. મૃત્યુ છે છેલ્લી મંજીલ આ જીન્દગીની,
    પણ લોકોને આ સત્ય સમજાતુ નથી,
    કરે છે ખોટા કર્મો લોકો આજ નિશિત,

    exdam sachi vat
    wow nice one....

    જવાબ આપોકાઢી નાખો