શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2009

મારા મનમા રહેવાવાળા મારાથી પરદો કેમ ?
એટલુ મને કહી દે મારાથી અલગાવ કેમ ?
એ પણ સાંભળ્યુ છે પ્રિય તુ છે દયાનો સાગર,
લાખોને તે તાર્યા મારાથી જવાબ કેમ ?
મારા દોષો છે ઘણા એ પણ તો મેં માન્યુ,
બીજાઓથી કઈ ન પુછ્યુ મારાથી હિસાબ કેમ ?
તે જેને અપનાવ્યા કર્યા તેને પુરા,
તેમના નસીબ સારા મારા ખરાબ કેમ ?
આત્મા-દરીયા અંદર કંઈક તો કમાલ છે તારો,
મોટો દરીયો છે તુ પછી આ પરપોટા કેમ ?
ઘણાએ પાસે રાખ્યા પણ ઘણાને તે રાખ્યા,
સમદર્શી નામ તારુ એવો ખીતાબ કેમ ?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો