શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2009

કરતો નહી હવે તારી મહેરબાની થી વંચીત મને
તારા ચરણો છોડી સ્વર્ગ પણ મને મંન્જુર નથી
શું મુશ્કીલ છે તારા માટે, સુધારજે બગડેલ નસીબ,
તુ તો છે ત્રીલોકીનો નાથ, કોઇ મારી જેમ મજબુર નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો