રવિવાર, 22 ફેબ્રુઆરી, 2009

પ્રેમ કર્યો છે ફક્ત તમને પામવા માટે,
દર્દ આપ્યુ હવે દવા પણ આપો ઈલાજ માટે,
રાહગીર બનાવ્યા , શું ભુલાવવા માટે,
આવીને માર્ગદર્શક બનો પથ સુજાડવા માટે.

'નીશીત જોશી'

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો