શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2009

કમળનયનોવાળા મેં આપ્યુ છે દિલ તને
ઓ પ્રિય, સમજીશ તુ ક્યારે પ્રેમને લાયક મને,
જન્મોથી આજદિન સુધી માન્યો તને પોતાનો
કરીલે હવે તો તારી સંગતમા સામીલ મને,
નજરોના તિર ચલાવી ઘાયલ કર્યો મને
પ્રિય મારા , હવે તો આવ મલ્હમ લગાડવા મને,
હવે તો આવીજા, કેમ બન્યો આમ કઠોર તુ?
તુટી ન જાઉં પડીને કમજોર, હવે તો સમજ મને.

નીશીત જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો